top of page

અવિપત્તિકર ચૂર્ણ

-: દ્રવ્યો :-

નસોતર ૫૦ ગ્રામ ,

નાગરમોથ.

ત્રિફલા ,

વાવડીંગ ,

સૂંઠ,

એલચી ,

મરી ,

પીપર ,

તમાલપત્ર એક એક ગ્રામ ,

 

લવિંગ ૧૦ ગ્રામ અને સાકર ૫ ગ્રામ ,

 

બધા દ્રવ્યો ભેગા કરી બારીક વાટી લેવા અને વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું.

અનુપાન

દ્રાક્ષનું પાણી અથવા સાદા પાણી સાથે લેવું

કયા રોગ પર 

હરસ –મસા ,સ્ત્રીઓને પાણી પડવું ,પથરી , અમ્લપિત્ત વગેરમાં ઉપયોગી છે 

ड्रग्स

नासोर 50 ग्राम, नागारामोथ .त्रिफला , लौंग, अदरक, इलायची, काली मिर्च, पीपर , तमालपत्र 1 - 1 ग्राम ,

10 ग्राम लौंग और 5 ग्राम चीनी, सभी सामग्री को एक पेस्ट बनाने और एक स्कार्फ बनाने के लिए जोड़ती है।

अनुपान :- 

पानी या सादे पानी से घिरी हुई

बवासीर, महिलाओं, पानी, पत्थर, उभयचरों में कौन सी बीमारी उपयोगी है?

bottom of page